Saturday, July 27, 2024
HomeGujaratહળવદના અજીતગઢ નજીક કેનાલમાં ડૂબી જતાં સગીરાનું મોત

હળવદના અજીતગઢ નજીક કેનાલમાં ડૂબી જતાં સગીરાનું મોત

હળવદના અજીતગઢ ગામ નજીક આવેલ કેનાલમાં પાણી ભરવા જતા સમયે ડૂબી જતાં શ્રમિક સગીરા નું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

જેની વિગત મુજબ હળવદ નજીક આવેલ અજિતગઢ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ભરવા જતા સમયે અજીતગઢ ગામે જ વાડીમાં રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરી ઉજલિબેન ગુમાનભાઈ ધાનક(ઉ.વ.૧૬ મુ.રહે.છોટા ઉદેપુર હાલ રહે.અજીતગઢ)નું મોત નિપજ્યું હતું મોડી સાંજે ડૂબેલી સગીરા કેનાલમાં પાણી ભરવા ગઈ હોય અને પગ લપસી જતા કેનાલમાં પડી ગઈ હોવાની શકયતા સેવાઇ રહી છે ત્યારે હળવદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!