Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં સેવાભાવી સંસ્થા દ્વારા પછાત વિસ્તારોમાં લોકોને કેરીનો રસ તથા પૌષ્ટિક આહારનું...

મોરબીમાં સેવાભાવી સંસ્થા દ્વારા પછાત વિસ્તારોમાં લોકોને કેરીનો રસ તથા પૌષ્ટિક આહારનું ભોજન કરાવાયું

વૈશ્વિક મહામારી કોરોનાએ મોરબીને બાનમાં લીધું છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને લોકોની સેવા કરી માનવતા મહેકાવી રહી છે ત્યારે કોરોના કાળમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ લોકોની સેવા માટે વિવિધ સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીનાં પછાત વિસ્તારોમાં રહેતા બાળકો સહિતના જરૂરીયાતમંદ લોકોને કેરીનો રસ અને પૌષ્ટિક આહારનું ભોજન કરાવીને લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!