Friday, May 17, 2024
HomeGujaratમોરબીના સામાજિક કાર્યકરોની અનોખી પહેલ:"ગલૂડિયા ઘર" બનાવવાની કરાઈ શરૂઆત

મોરબીના સામાજિક કાર્યકરોની અનોખી પહેલ:”ગલૂડિયા ઘર” બનાવવાની કરાઈ શરૂઆત

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા શહેરના વિસિપરા સ્મશાન ની મેલડી માતાજીના મંદિર ખાતે ગલૂડિયાં ઘર બનાવવાની શરૂઆત કરાઈ છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં ગલૂડિયાં ઘર બનાવવા માંગતા લોકો સામાજિક સેવા કરતા કાર્યકર્તાઓનો સંપર્ક કરી શકે છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજિક કાર્યકર દ્વારા મોરબી શહેરમાં પ્રથમ વાર ગલૂડિયાં ઘર બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના વીસીપરા સ્મશાનની મેલડી માતાજીના મંદિર ખાતેથી ગલૂડિયાં ઘરની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે જાગૃત સામાજિક કાર્યકરો શહેરના વિવિધ વિસ્તારમાં જશે અને ગલૂડિયાં ઘર બનાવશે. ત્યારે વિવિધ વિસ્તારમાં ગલૂડિયાં ઘર બનાવવા માંગતા લોકો માટે જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણિયા, રાજુભાઈ દવે અને ચિરાગભાઈ સેતાનો સંપર્ક કરી શકો છો જેમના મોબાઈલ નં. ૯૮૨૬૫ ૯૮૬૧૬, ૯૧૦૬૫ ૧૮૧૮૯ અને ૯૭૩૭૨ ૪૪૨૩૧ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!