Wednesday, May 1, 2024
HomeGujaratસાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારનું કરાયું આયોજન

સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારનું કરાયું આયોજન

સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ તેમજ સાર્થક વિદ્યામંદિર દ્વારા વૈદિક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના મોરબા હનુમાનજીવાળી શેરી કેસર બાગની બાજુમાં એલ.ઇ. કોલેજ રોડ સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરાયું છે.

- Advertisement -
- Advertisement -

સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ તેમજ સાર્થક વિદ્યામંદિર દ્વારા વૈદિક પેરેન્ટિંગ સેમીનારનું આયોજન કરાયું છે. બાળકોના પંચકોષ વિકાસના આયામો ,બાળકોને ટી. વી, મોબાઇલ છોડાવવાના ઉપાયો, બાળકોની સ્મૃતિ શક્તિ અને બુદ્ધિ વધારવાના ઉપાયો, બાળકોને ઘરબેઠા વાર્તા દ્વારા શિક્ષણ આપવાનો કાર્યક્રમ તા. ૨૦/૦૪/૨૦૨૪ ને સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ વાગ્યા સુધી યોજવામાં આવશે. મોરબીના મોરબા હનુમાનજીવાળી શેરી, કેસર બાગની બાજુમાં, એલ. ઇ. કોલેજ રોડ સાર્થક વિદ્યા મંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે નિ:શુલ્ક રજિસ્ટર માટે મોબાઇલ નં. ૯૬૬૪૯ ૧૧૧૮૨ / ૮૧૪૦૧ ૪૦૦૧૪ પર કરાવવું ફરજિયાત છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!