Friday, March 29, 2024
HomeNewsMorbiમોરબીના મહેન્દ્રનગરમાં મહિલા દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજયું

મોરબીના મહેન્દ્રનગરમાં મહિલા દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજયું

મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી એક મહિલા દાઝી જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગત તા. 14ના રોજ વસંતાબેન દિનેશભાઇ મેરજા (ઉ.વ. 44, રહે. મહેંદ્રનગર જુનુ ગામ, પોસ્ટ ઓફીસની બાજુમા, તા.જી. મોરબી) પોતાના ઘરે કોઇ કારણસર દાઝી ગયા હતા. આથી, તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતા. જેઓ સારવાર દરમ્યાન ગઈકાલે તા. 20ના રોજ મૃત્યુ પામેલ હતા. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!