Friday, July 10, 2026
HomeGujaratમોરબીના જેતપર ગામ નજીક કારખાનાની લેબર કોલોનીમાં સુતેલા શ્રમિકને સાપ કરડતા મોત

મોરબીના જેતપર ગામ નજીક કારખાનાની લેબર કોલોનીમાં સુતેલા શ્રમિકને સાપ કરડતા મોત

મોરબી તાલુકાના જેતપર ગામ નજીક કારખાનાની લેબર કોલોનીના રૂમમાં સુતેલા ૨૫ વર્ષીય શ્રમિકને ઝેરી સાપ કરડતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના જેતપર ગામે ઈ-ટાઇલ્સ કંપનીમાં રહેતા સનોજભાઇ નગીનાભાઇ યાદવ ઉવ.૨૫ ગઈકાલ તા.૦૯/૦૭ના રોજ રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ ઇ ટાઇલ્સ કંપની જેતપરથી ગાળા જતા રોડ ઉપર કંપનીમાં સુતો હતો ત્યારે ઝેરી સાપ કરડતા મૃત હાલતમાં તેને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોચી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!