Saturday, May 11, 2024
HomeGujaratભોજપરામાં વાડીએ વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ

ભોજપરામાં વાડીએ વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમા વાડીએ વીજ શોક લાગતા યુવાનનું મોત થયું છે. ભોજપરા ગામે રહેતા
અરવિંદભાઇ પાલાભાઇ પટેલ (ઉ.વ.૩૩)તેઓ પોતાની વાડીએ હતા તે દરમિયાન વાડીયે અકસ્માતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મરણ ગયેલ જેની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ એ  લાવેલ છે. તેઓનું મોત થયું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!