Friday, April 19, 2024
HomeGujaratજાલીડા ગામે હાઈવે પર નીલગાય સાથે બાઈક અથડાતાં યુવાનનું મોત

જાલીડા ગામે હાઈવે પર નીલગાય સાથે બાઈક અથડાતાં યુવાનનું મોત

વાંકાનેરના ભલગામ મા રહેતા કમલેશભાઈ રામાભાઇ વાળા ઉંમર વર્ષ 55 નામના રોડનો યુવાન પુત્ર ભરત કમલેશભાઈ વાળા ગઈકાલે પોતાનું બાઈક જતો હતો ત્યારે જાલીડા ગામ થી આગળ નેશનલ હાઈવે પર નીલગાય વચ્ચે પડતાં બાઇક અથડાતા નીચે પટકાતા યુવાનને શરીરે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવના પગલે વાંકાનેર તાલુકા પોલીસના એ એસ આઈ ડી એ જાડેજા પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!