Thursday, May 2, 2024
HomeGujaratમોરબીમાં કુદરતી હાજતે ગયેલા યુવાનને ઝેરી જનાવર કરડતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબીમાં કુદરતી હાજતે ગયેલા યુવાનને ઝેરી જનાવર કરડતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જોન્સનગર વિસ્તારમાં રહેતો હનીફભાઈ હસનભાઇ પઠાણ (ઉ.વ.30) કુદરતી હાજતે મોરબીના પાડા પુલ નીચે આવેલ નદીના પટ વિસ્તારમાં ગયો હતો. તે દરમ્યાન આ યુવાનને ત્યાંથી ઝેરી જનાવર કરડી જવાથી ગંભીર હાલતમાં સારવારમાં પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!