Thursday, April 25, 2024
HomeGujaratમોરબી તાલુકાના અમરેલી ગામે નદીમાં ડૂબી જતા યુવકનું મોત

મોરબી તાલુકાના અમરેલી ગામે નદીમાં ડૂબી જતા યુવકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૧ના રોજ મોરબી તાલુકાના અમરેલી ગામમાં ખાખરાવાળા મેલડીમાના મંદીર પાસે નદીમા નહાવા પડતા ડુબી જતા વિનોદભાઇ મોતીભાઇ ચૌહાણ (રહે-રણછોડનગર, ઉ.વ. ૩૨)નામનાં યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!