Tuesday, April 23, 2024
HomeGujaratટંકારાનાં ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ

ટંકારાનાં ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને આરોપી નેરાજુભાઇ મગનભાઇ દેગામા (રહે.ખાખરેચી) નામનો શખ્સ ગત તા.૮.ના રોજ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.આ બનાવની જાણ થતાં સગીરાના પિતાએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને સગીરા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ સીપીઆઈ આઇ.એમ.કોંઢીયા ચાલવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!