Thursday, May 9, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં 100થી વધુ ગામોમાં ABVP દ્વારા ‘સ્વરાજ 75’ અંતર્ગત ધ્વજવંદનના કાર્યક્રમો...

મોરબી જિલ્લામાં 100થી વધુ ગામોમાં ABVP દ્વારા ‘સ્વરાજ 75’ અંતર્ગત ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવશે

મોરબીમાં ‘સ્વરાજ 75’ને લઈને ABVP દ્વારા મોરબી જિલ્લાના 100 કરતા પણ વધુ ગામડાઓમાં જઈને 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, નગરમંત્રી સંદીપસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અભિયાનને વધુ વેગ આપવા માટે વિદ્યાર્થીઓ જ્યાં વસવાટ કરે છે, જે ગામમાં હોય ત્યાંથી ધ્વજવંદન કરી શકે છે. તેમજ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, આદર ભાવના જાગે તે હેતુસર આ અભિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શરૂ કરવા જઈ રહ્યું છે. આ અભિયાનમાં જોડાવા માટે ૮૩૦૬૯૧૪૦૧૪ નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!