Wednesday, May 8, 2024
HomeGujaratહળવદના ઘનશ્યામગઢ ગામે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

હળવદના ઘનશ્યામગઢ ગામે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના નવા ઘનશ્યામગઢ ગામના રહેવાસી નીખીલ જયંતીભાઈ ગોપાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા જયંતીભાઈ પ્રેમજીભાઈ ગોપાણી (ઉ.વ.૫૫) મોટરસાયકલ જીજે-૧૩-એચએચ-૧૬૬૩ લઈને જતા હોય ત્યારે ઘનશ્યામગઢ રોડ પર અંકિત ધનજી થરેથા રહે ઘનશ્યામગઢ વાળાએ બાઈક પુરઝડપે ચલાવી ફરિયાદીના પિતાના બાઈક સાથે બાઈક અથડાયું હોય જે અકસ્માતમાં જયંતીભાઈને ગંભીર ઈજા થતા મોત થયું હતું હળવદ પોલીસે બાઈકચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!