Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના રાજપર ગામે એકલવાયા જીવનથી કંટાળી ૮૦ વર્ષીય વૃધ્ધાનો આપઘાત

મોરબીના રાજપર ગામે એકલવાયા જીવનથી કંટાળી ૮૦ વર્ષીય વૃધ્ધાનો આપઘાત

મોરબીના રાજપર ગામે રહેતા શાંતાબેન મગનભાઈ મારવાણીયા ઉવ.૮૦ છેલ્લા વીશેક વર્ષથી તેઓના પતિ ગુજરી ગયા ત્યારથી એકલવાયુ જીવન જીવતા હોઈ છેલ્લા થોડાક દિવસથી ગુમસુમ રહેતા હોય ત્યારે એકલવાયુ જીવનથી કંટાળી જઈ પોતાની જાતે અનાજમાં નાખવાના ઝેરી ટીંકડા પી જતા બેભાન અવસ્થામાં મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ટૂંકી સારવારમાં તેઓ મરણ જતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!