Monday, May 6, 2024
HomeGujaratખોખરા હનુમાન હરિહરધામ ખાતે રામકથા શુભારંભ

ખોખરા હનુમાન હરિહરધામ ખાતે રામકથા શુભારંભ

મોરબી તાલુકાના ખોખરા હનુમાન હરિહરધામ બેલાના આંગણે ગુજરાતની સૌથી ઊંચી, હનુમાનજી મહારાજની 108 ફુટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા નિર્માણ પામેલ છે.આ પ્રતિમાના અનાવરણ અવસર પર મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પ.પૂ. માઁ કનકેશ્વરીદેવીજીના મુખે તા. 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધી શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.જે રામકથાના શુભારંભે તા.08.03 ના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે. કથા પ્રારંભે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં ઉત્તર પ્રદેશના રાજયપાલ હાજરી આપશે.

- Advertisement -
- Advertisement -

શ્રી રામકથા દરમિયાન અનેક સંતો-મહંતો, અનેક રાજદ્વારી મહેમાનો-મહાનુભાવો પધારશે સાથે સાથે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની અદભુત કલાથી ધૂન ભજનની રમઝટ બોલાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!