Tuesday, May 7, 2024
HomeGujaratમોરબી તાલુકાના જેતપર ગામે આરએસએસ દ્વારા શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી તાલુકાના જેતપર ગામે આરએસએસ દ્વારા શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી તાલુકા ના જેતપર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજરોજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા ના જેતપર ગામ ના મોજીલો ઓતો પાસે આ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે ચાર વાગ્યે શરૂ થયેલ આ કાર્યક્રમ માં સંપત ,સંચલન જાહેર કાર્યક્રમ અને વિકિર બાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ નારણભાઈ વેલાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ઉપરાંત મહાકાલેશ્વર આશ્રમ જેતપરના મહંતશ્રી બલરાજગીરી સ્વામીજી ની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા ઉપરાંત કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો અને ૧૫૦ થી વધુ આર.એસ.એસ ના સ્વયંસેવકો હાજર રહ્યા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!