Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીના ખાનપર ખાતે આંચકીની બીમારીથી કંટાળી યુવાને આયખું ટૂંકાવ્યું

મોરબીના ખાનપર ખાતે આંચકીની બીમારીથી કંટાળી યુવાને આયખું ટૂંકાવ્યું

મોરબીમાં અપમૃત્યુનો એક કેસ સામે આવ્યો છે જેમાં મોરબીના પુનિત નગર દર્શન બંગલોઝ ખાતે રહેતા પાર્થભાઈ વસંતભાઈ અમૃતિયા નામના 23 વર્ષીય યુવાન કેટલાય વર્ષથી આંચકીની બીમારી ભોગવતો હતો 2013થી આંચકીની બિમારી લાગુ પડ્યા બાદ જુદા જુદા ડોકટરોની સારવાર લેવા છતા કોઈ ફરક પડતો ન હોવાથી યુવાને આંચકીની બિમારીએથી કંટાળી જઈ ખાનપર ગામે આવેલ પોતાના પડતર મકાને ઓસરીમા દોરડુ બાંધી જાતેથી ગળેફાસો ખાઈ આત્મઘાત કરી મોત વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!