Thursday, April 25, 2024
HomeGujaratશ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા શરદોત્સવ મોકુફ

શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા શરદોત્સવ મોકુફ

દર વર્ષે શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા શરદપુનમની રઢિયાળી રાતે બ્રહ્મપરિવારો માટે ભવ્ય રાસગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં મોરબીમાં વસતા બ્રાહ્મણ પરિવારો ઉમળકાભેર જોડાતા હોય છે પરંતુ હાલ કોરોનાં મહામારીને ધ્યાનમાં રાખી શરદોત્સવનો આ કાર્યક્રમ મૌકુફ રાખવામાં આવેલ છે જેની સર્વે બ્રહ્મપરિવારો ને નોંધ લેવા સંસ્થાનાં પ્રમુખ હર્ષભાઈ વ્યાસ, મહામંત્રી ઉર્વીશભાઈ જોષી અને કિશનભાઈ પંડ્યાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!