Friday, March 29, 2024
HomeGujaratમોરબી સબ જેલમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

મોરબી સબ જેલમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

હાલ કોરોના મહામારીમાં તંત્ર દ્વારા જુદી જુદી રીતે રોકવા પ્રયત્ન કરો રહ્યા છે ત્યારે આજે મોરબી સબ જેલ દ્વારા ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આજે તા.૨૪/૧૨/૨૦૨૦ના રોજ મોરબી સબ જેલના અધિકારી/કર્મચારીઓ દ્રારા જેલમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના નિયંત્રણના ભાગરુપે આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરાવવામાં આવ્યું હતું જેમાં અધિક પોલીસ મહાનિદૈશક જેલ,અને સુધારાત્મક વહીવટનાઓની સુચના અનુસાર મોરબી સબ જેલના કેદી અને આરોપીઓના રેપીડ ટેસ્ટ કરવા સુચના આપવામાં આવેલ હોવાથી મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મોરબી સબ જેલ ના તમામ આરોપીઓ કેદીઓ તેમજ તમામ સ્ટાફ ના 100% રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!