Monday, May 20, 2024
HomeGujaratમોરબીમાં અર્ધબેભાન થઈ ગયા બાદ બાળકનું મોત

મોરબીમાં અર્ધબેભાન થઈ ગયા બાદ બાળકનું મોત

મોરબી : મોરબીમાં અર્ધબેભાન થઈ ગયા બાદ બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળેલ વિગત મુજબ નિશિત રસિકભાઇ ચાવડા (ઉ.વ-૪ રહે.પાનેલી તા.જી.મોરબી) વાળો મોરબીના પાનેલી ગામ ગત તા.૬/૮/૨૦૨૨ ના સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે કોઇ કારણોસર અર્ધ બેભાન થઈ જતા પ્રથમ સારવાર મોરબી આયુષ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ મા રીફર કરતા કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમા દાખલ કરેલ જેનુ ચાલુ સારવાર દરમ્યાન આ બાળકનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!