Friday, April 26, 2024
HomeGujaratમોરબીના જાંબુડીયા ગામે પાણીની સામાન્ય બાબતે ચાર શખ્શોએ માર માર્યાની ફરીયાદ

મોરબીના જાંબુડીયા ગામે પાણીની સામાન્ય બાબતે ચાર શખ્શોએ માર માર્યાની ફરીયાદ

મારામારીનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જાંબુડીયા ગામે આવેલ ધર્મસીધ્ધી સોસાયટીમાં રહેતા રંજનબેન સુરેશભાઇ સાગઠીયા (ઉ.વ.૪૦) એ તેમની પડોશમાં રહેતા હસુભાઈ ભગુભાઈ પારઘી, ભરતભાઈનો દીકરો, ભાનુબેન, રેખાબેન સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૪ નાં રોજ જાંબુડીયા ગામે ફરીયાદીના પાડોશમા રહેતા જેરામભાઈ તથા નીકીતાબેનને પાણી બાબતે બોલાચાલી થતી હોઈ અને ફરીયાદીની દીકરી બહાર આવતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!