Saturday, April 20, 2024
HomeNewsHalvadહળવદ તાલુકાનાં દિઘડીયા ગામે સગીરાને લલચાવીને ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ.

હળવદ તાલુકાનાં દિઘડીયા ગામે સગીરાને લલચાવીને ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ.

હળવદ તાલુકાના દિઘડીયા ગામમાંથી એક સગીરાનું અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મળતી માહિતી મુજબ દિઘડીયા ગામમાં રહેતા રેખાબેન અને રમેશભાઈની સગીર વયની દીકરીને તેની જ જ્ઞાતિનો આ ગામમાં જ રહેતો યુવક અશોક કેશાભાઈ સીતાપરા બદકામ કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવીને ભગાડી ગયાની ફરીયાદ નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!