Friday, April 26, 2024
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક એક દિવસ માટે બંધ કરાઇ

હળવદ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક એક દિવસ માટે બંધ કરાઇ

હળવદનુ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું પ્રથમ હરોળનું માનવામાં આવે છે. હળવદ સિવાય અન્ય પાંચ તાલુકામાંથી યાર્ડમાં ખેતીપાકોની આવક થતી હોય છે ત્યારે ધાણાની મબલખ આવક થઈ છે. હાલ યાર્ડનુ ગ્રાઉંડ ખેતીપાકોથી ખિચો ખીચ ભરાઇ જતા યાર્ડમાં ધાણાની આવક એક દિવસ પુરતી બંધ કરવામાં આવી છે. તા.17 થી 18ની રાતનાં 10 વાગ્યા સુધી ધાણાની આવક નહી લેવામાં આવે રાતના 10 વાગ્યા બાદ નવી આવક લેવામાં આવશે ધાણાની બે દિવસની કુલ 43 હજાર મણ જેટલી આવક થઇ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!