Friday, April 26, 2024
HomeGujaratકોરોના: મોરબી જિલ્લામાં આજે ૧૨૫ કેસ નોંધાયા:૨૬૫ દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના: મોરબી જિલ્લામાં આજે ૧૨૫ કેસ નોંધાયા:૨૬૫ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી જિલ્લામાં આજે ૧૦૧૪ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૨૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં મોરબી શહેર વિસ્તારમાં ૭૯ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ કેસ વાંકાનેર શહેરી વિસ્તારમાં ૦૨ કેસ, વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૪ કેસ, હળવદ શહેર વિસ્તારમાં ૦૩, હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૫, ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૫ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં ૦૩ કેસ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

વધુમાં જેમ જિલ્લામાં કુલ ૨૬૫ જેટલા દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જેમાં મોરબીમાંથી ૨૧૦ વાંકાનેરમાં થી ૧૮,હળવદમાં થી ૧૪,ટંકારામાં થી ૧૫અને માળીયા માંથી ૦૮ દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેથી હવે મોરબી જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંકડો ૧૫૭૭ થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!