Saturday, April 20, 2024
HomeGujaratમોરબી સબ જેલ ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ

મોરબી સબ જેલ ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ

આજ રોજ મોરબી સબ જેલના અધિકારી/કર્મચારીઓ તથા બંદિવાનો દ્વારા ૨૬ મી જાન્યુઆરી (પ્રજાસતાક દિન) દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. હાલમાં વિશ્વસ્તરે ફેલાયેલ કોરોના વાયરસની SOPને ધ્યાનમાં રાખી સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરીને સરકારશ્રીની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન સાથે પ્રજાસતાક દિન ઉજવાયો હતો. તેમજ અધિક્ષક દ્વારા બંદિવાનોમાં ભાઇચારાની ભાવના રહે તેવા વિચારો વ્યક્ત કરી બંદિવાનો તેઓના પરિવાર સાથે જેલ મુક્ત થઇ એક નવી જીદંગીનો આરંભ કરે તેવી શુભ કામનાઓ પાઠવવામાં આવેલ હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!