Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આજરોજ કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આજરોજ કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા સર્વ જ્ઞાતિનાં લોકો માટે ફ્રી વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને નિ:શુલ્ક રસી આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં જૈન સમાજ દ્વારા ફ્રી વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે લોકો પણ આગળ આવી સેવા કરી રહ્યા છે જેમાં જૈન સમાજ દ્વારા આજે બોયઝ હાઈસ્કૂલ ખાતે નિ:શુલ્ક ફ્રી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૯:૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધીમાં ૪૮૭ જેટલા લોકોએ આ રસીકરણ કેમ્પનો લાભ લીધો હતો .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!