Sunday, May 19, 2024
HomeGujaratલેન્ડ ગ્રેબિંગ ગુન્હામાં જડેશ્વર મંદિરના બંને પુજારીઓની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર...

લેન્ડ ગ્રેબિંગ ગુન્હામાં જડેશ્વર મંદિરના બંને પુજારીઓની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ વિરુદ્ધ રાજકોટના રહેવાસી અને મંદિરના ટ્રસ્ટી યશવંત મણીલાલ જોશીએ પોલીસ ફરિયાદ નોધાવી હતી કે મોરબી શહેરના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારીઓ આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી તથા રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં ગેરકાયદેસર કબ્જો જમાવી પોતાના અંગત ફાયદા સારૂ ઉપયોગ કરતાં હોય જે મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો જે ફરિયાદને પગલે બંને પૂજારીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાવી દઈને બંને આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!