Friday, March 29, 2024
HomeGujaratટંકારામાં કુવામા પડી જતા યુવકનું મોત : પરિવારજનોએ મોત પર આશંકા વ્યક્ત...

ટંકારામાં કુવામા પડી જતા યુવકનું મોત : પરિવારજનોએ મોત પર આશંકા વ્યક્ત કરી

ટંકારામાં ગઈકાલે કુવામાં પડી જતા એક યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. જેને લઈ પરિવારજનો દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ કોઈ અકસ્માત કે આપઘાત નથી પરંતુ હત્યા છે !

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાના મોટા ખીજડીયા ગામ હરજીવનભાઇ કરમશીભાઇ બરાસરા/પટેલ ની વાડીમા રહેતા પ્રવીણભાઇ કલસીંગભાઇ અજનાર નામના યુવકનું ગઈકાલે મોટા ખીજડીયા ગામ હરજીવનભાઇ કરમશીભાઇ બરાસરા/પટેલ ની વાડીમા જ આવેલ કુવામાં કોઇપણ અગમ્ય કારણોસર કુવામા પાણીમા ડુબી જવાથી મોત નીપજ્યું હતું. ત્યારે બનાવ બાબતે મરણ જનારના ભાઇ તથા પિતાએ બનાવ અન્વયે શંકા દર્શાવેલ હતી. જેને લઇ મૃતકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!