Thursday, April 25, 2024
HomeNewsAvsannondh & Besnuહળવદ માં સ્વાદિષ્ટ લાડું માટે પ્રખ્યાત અને બ્રહ્મ સમાજ અગ્રણી ટીના મહારાજ...

હળવદ માં સ્વાદિષ્ટ લાડું માટે પ્રખ્યાત અને બ્રહ્મ સમાજ અગ્રણી ટીના મહારાજ નું અવસાન : કોરોના સામે હાર્યા જંગ

હળવદ શહેર અને તાલુકા ભર માં સ્વાદિષ્ટ રસોઈ માટે પ્રખ્યાત અને ખાસ કરીને હળવદ ના વિશ્વ વિખ્યાત ચૂરમાં ના લાડુ ના હાલ ના સમય માં પણ સ્વાદ જાળવી રાખનાર એવા યોગેશભાઈ દલપતરામ જોષી કે જેઓ ટીના મહારાજ ના નામ થી જાણીતા હતા તેઓ આજે કોરોનો સામે નો જંગ હારી જતા શોક નું મોજું ફરી વળ્યું છે. ટીના મહારાજ ની ખાસિયત એ હતી કે લાડુ, દાળ , ભાત , શાક ,વાલ નું જમણ હળવદ શહેર અને તાલુકા ની લગભગ જ્ઞાતિ જાતિ આ લોકોને ખૂબ જ પસંદ આવતું હતું.
ટીના મહારાજ ના અવસાન થી રાજકીય , સામાજિક આગેવાનો અને દરબારફળી ના રહેવાસીઓ એ દુઃખ ની લાગણી અનુભવી ને શ્રદ્ધાંજલિ આપેલ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!