Monday, May 6, 2024
HomeGujaratવતનમાં દેણું થઈ જતાં નવા જાબુંડીયા ગામે શ્રમિક યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વતનમાં દેણું થઈ જતાં નવા જાબુંડીયા ગામે શ્રમિક યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામે સીલીકોન સીરામીકમાં રહી મજુરી કામ કરતાં દીનેશભાઇ સરદારભાઇ ડાવર (ઉં.વ.આશરે ૪૦) વાળાને વતનમાં દેણું થઈ જતાં ઓરડીમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!