Friday, April 26, 2024
HomeGujaratહળવદ : અગાઉની સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી યુવાન પર છરી વડે હુમલો,...

હળવદ : અગાઉની સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી યુવાન પર છરી વડે હુમલો, ફરિયાદ નોંધાઈ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગૌતમભાઇ ઉર્ફે યશ જયંતીભાઇ ગોઠી (ઉ.વ.૧૮, ધધો ખેતી રહે. હળવદ કણબીપરા તા. હળવદ) એ આરોપી અમન ઉર્ફે અશ્વીનભાઇ હસમુખભાઇ પરમાર (રહે. હળવદ બસ સ્ટેશન પાછળ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તા. ૧૫ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે સરા રોડ વંદના ચશ્માની દુકાન પાસે ફરીયાદીને આરોપી સાથે અગાઉ સામાન્ય બોલાચાલી થયેલ હોય જે બાબતનું મનદુખ રાખી આરોપીએ ફરીયાદીને ગાળો આપી છરી વતી ડાબા પગના સાથળના પાછળના ભાગે મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની ફરિયાદનાં આધારે હળવદ પોલીસે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!