Wednesday, April 17, 2024
HomeGujaratખેડુતોનાં પાકને બચાવવા ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવા કરાયો નિર્ણય

ખેડુતોનાં પાકને બચાવવા ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવા કરાયો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં વધુ એક સંવેદનશીલ નિર્ણય

- Advertisement -
- Advertisement -

વરસાદ ખેચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યના ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક અસરથી છોડવા મુખ્યમંત્રીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!