Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરમાં કેન્સરની ગાંઠથી પીડાતી ભેંસની સર્જરી કરી અપાયું જીવનદાન

વાંકાનેરમાં કેન્સરની ગાંઠથી પીડાતી ભેંસની સર્જરી કરી અપાયું જીવનદાન

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા હીરાભાઈ કાળોતરા નામના માલધારીની ભેસ છેલ્લા ૮ મહિનાથી કેન્સરની ગાંઠથી પીડાતી હતી. જે બાબતની જાણ થતાં આજે હરતા ફરતા દવાખાનામાં કામ કરતા ડો. તાલિબ હુસેન અને પાયલોટ કમલરાજસિંહ રાણા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પશુ દવખાનાની ટીમે ભેંસની ગાંઠની એક કલાક સુધી સર્જરી કરીને આશારે ૧૫ કિલોની કેન્સરની ગાંઠ કાઢી હતી અને ભેંસને જીવનદાન આપ્યું હતું. ત્યારે ૧૦ ગામ દીઠ ચાલતું આ હરતું ફરતું પશુ દવાખાનું ગામમાં રહેતા માલધારીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!