Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેરથી વાયા સજનપર અંબાજી રૂટની બંધ કરાયેલી બસ શરૂ કરવા માંગ કરાઈ

વાંકાનેરથી વાયા સજનપર અંબાજી રૂટની બંધ કરાયેલી બસ શરૂ કરવા માંગ કરાઈ

વાંકાનેરથી અંબાજી જતી બસ સવારે છ વાગ્યે સજનપરથી જતી હતી પરંતુ આ બસ અચાનક બંધ કરવામાં આવતા મોરબી ખાતે દરરોજ અપડાઉન કરતા વિધાર્થીઓ અને મુસાફરો ભારે પરેસાની ભોગવી રહ્યા છે.આથી આ બસ સેવા ફરીથી શરૂ કરવા માંગ ઉઠી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વાંકાનેરથી અંબાજી જતી એસટી બસ વાયા સજનપર જતી હોવાથી આ ગામના મુસાફરો અને વિધાર્થીઓ માટે આશીર્વાદ રૂપ હતી પરંતુ અમુક અચાનક કોઈ કારણસર આ બસ બંધ થઈ જતા સજનપર થી મોરબી અભ્યાસ અર્થે અને નોકરી અર્થે જતા લોકોની મુશ્કેલી વધુ છે જેથી બંધ કરાયેલી બસ સેવા શરૂ કરવા ટાંકારા તાલુકા પંચાયતના સદસ્ય મનીષાબેન રાજેશભાઇ કોરડીયાએ ડેપો મેનેજરને રજુઆત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!