Friday, March 29, 2024
HomeNewsTankaraનાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી

નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ૩૯ નાયબ મામલતદારોના મામલતદાર તરીકે બઢતીની સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના નાયબ મામલતદાર બી.એન. કંઝારિયાને ધ્રોલ મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર એન. પી. શુક્લને ટંકારા મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!