Thursday, April 25, 2024
HomeGujaratમોરબી સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા એકતા યાત્રાનું સ્વાગત...

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા એકતા યાત્રાનું સ્વાગત કરાયું

આજે મોરબી આવી પહોંચેલી શ્રી રાજપુત કરની સેના એકતા યાત્રાનું સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નટરાજ ફાટક ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા તથા કરણી સેના ઉપાધ્યક્ષ વીરભદ્ર સિંહ નું સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુકલા,મહામંત્રી કેયુરભાઈ પંડ્યા,અમુલભાઇ જોષી,પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા મહામંત્રી ધ્વનીતભાઈ દવે અને કમલભાઈ દવે તથા બ્રહ્મઅગ્રણી અમિતભાઈ પંડ્યા,સચિનભાઈ વ્યાસ,ધર્મેન્દ્રભાઈ શુક્લ,શિવભાઈ જાની,ઉદયભાઈ જોષી,હર્ષભાઈ જાની,યજ્ઞેશભાઇ જાની દ્વારા સ્વાગત કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!