Thursday, May 2, 2024
HomeGujaratમાળીયા મી.ના રોહિશાળા ગામના વૃદ્ધ ગુમ થયા:કોઈને મળે તો જાણ કરવા પરિવારજનોને...

માળીયા મી.ના રોહિશાળા ગામના વૃદ્ધ ગુમ થયા:કોઈને મળે તો જાણ કરવા પરિવારજનોને અનુરોધ કર્યો

માળીયા મિયાણા તાલુકાના રોહીશાળા ગામ ખાતે રહેતા કાલરીયા રામજીભાઈ ભુરાભાઇ નામના વૃદ્ધ ગુમ થયેલ છે. અને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે. જો કોઈને જાણ થાય તો માળીયા પોલીસ સ્ટેશન ખાતે કરવા પરિવારજનો દ્વારા જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મિયાણા તાલુકાના રોહીશાળા ગામ ખાતે રહેતા કાલરીયા રામજીભાઈ ભુરાભાઇ અસ્થિર મગજના છે જેઓ ગુમ થયેલ છે. અને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે. જો કોઈને જાણ થાય તો માળીયા પોલીસ સ્ટેશન ખાતે અથવા મોબાઇલ નં. 96244 10040 અને 99134 10040 ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!