Tuesday, September 15, 2026
HomeGujaratમાણેકવાડા ગામ નજીક શ્વાસ લેવામાં તકલીફ બાદ પ્રૌઢનું મોત

માણેકવાડા ગામ નજીક શ્વાસ લેવામાં તકલીફ બાદ પ્રૌઢનું મોત

મોરબીના માણેકવાડા ગામ પાસે ગાડીમાં જતા સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં ૫૦ વર્ષીય પ્રૌઢને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના માણેકવાડા ગામ નજીક ગઈકાલ તા.૧૪/૦૯ના રોજ કમલેશભાઈ ટપુભાઈ મેરજા ઉવ.૫૦ને ગાડીમાં જતા સમયે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેથી તેમને મોરબી સરકારી હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!