Sunday, May 19, 2024
HomeGujaratક્રિષ્નાનગર ખાતે પુત્રવધુ ઘર છોડી ચાલ્યા જતા સસરાએ ઝેરી દવા પી મોત...

ક્રિષ્નાનગર ખાતે પુત્રવધુ ઘર છોડી ચાલ્યા જતા સસરાએ ઝેરી દવા પી મોત વ્હાલું કર્યું

માળીયામિયાણા તાલુકાના ક્રિષ્નાનગર(મોટા દહીસરા) ખાતે વૃદ્ધે ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

ક્રિષ્નાનગર(મોટા દહીસરા) ખાતે રહેતા જયંતીભાઇ છગનભાઇ કાંજીયા પટેલ (ઉ.વ.૫૭)ના પુત્રવધુ મોરબી મુકામેથી ઘર છોડિને ચાલ્યા ગયેલા હોય તેની ચિંતા જયંતિભાઈને કોરી ખાતી હોવાથી કંટાળી જઇ તેઓએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત મીઠું કરી લેતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!