Tuesday, April 23, 2024
HomeGujaratઅમદાવાદમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળી મોરબીની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળી મોરબીની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં સાસરિયે રહેતી મૂળ મોરબીની પરિણીતાને તેના સાસરિયાઓ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ નાની-નાની બાબતોમા મેણાટોણા મારી સંસારીઓ દુ:ખ ત્રાસ આપતા તથા તિને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોય અને દુ.ખ ત્રાસ આપતા હોય તેથી આખરે મહિલાએ કંટાળી સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં નરોડા ખાતે સાસરિયું ધરાવતી મોરબીની પરિણીતાને તેના પતિ યશરાજસિંહ ઝાલા તેમજ સાસુ, નણંદ અને માસીજી સાસુ ઘરકામ બાબતમાં નાની નાની બાબતમાં મેણા-ટોણાં બોલી શારિરિક અને માનસીક દુખ ત્રાસ આપતા હોય અને ફરીયાદી પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોય અને દુ:ખ ત્રાસ આપતા હોય જે ત્રાસથી કંટાળી આખરે મહિલાએ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!