Monday, May 6, 2024
HomeGujaratવાંકાનેરના હનુમાન મંદિર નજીકથી પાંચ જુગારીઓ ઝડપાયા

વાંકાનેરના હનુમાન મંદિર નજીકથી પાંચ જુગારીઓ ઝડપાયા

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર હનુમાન મંદીર નજીક સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર પોલીસે બાતમી આધારે નવાપરા પંચાસર રોડ હનુમાન મંદીર નજીક જુગાર રમતા વિશાલભાઈ વિનુભાઇ દલસાણીયા (ઉ.વ.૨૮), દીપકભાઈ વિનુભાઇ શંખેસરીયા (ઉ.વ.૩૪), રાજેશભાઇ રાણાભાઈ ડાંગરોચા (ઉ.વ.૩૬), હરેશભાઈ સોમાભાઈ બાવરીયા (ઉ.વ. -૪૦), નાનજીભાઈ પ્રાગજીભાઈ પંડીત (ઉ.વ.૫૦)વાળાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતાં. પોલીસે તમામના કબ્જામાંથી ૨૨૭૦૦નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!