Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેરના હસનપર ગામે મંદીરની લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેરના હસનપર ગામે મંદીરની લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેર શહેરમાં પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન હસનપર ગામની સીમ ખોડીયાર માતાજીના મંદીરની લાઈટના અંજવાળે અમુક ઇસમો જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને પગલે પોલીસે રેઇડ પાડી હતી જ્યા જુગાર રમતા જીજ્ઞેશભાઈ જેન્તીભાઈ દારદરા, હકાભાઈ સતાભાઈ મુંધવા અને જીતેશભાઈ વિનુભાઈ સારલા તથા કાનજીભાઈ છેલાભાઈ સરૈયા, દીલીપભાઈ હઠાભાઈ ગમારા સહિતના જુગારીઓ રંગેહાથ ઝડપાયા હતા આથી પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂપિયા ૧૫,૧૦૦ નો મુદામાલ કબ્જે કરી પાંચેય વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા કલમ -૧૨ મુજબ ગુનો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!