Friday, May 10, 2024
HomeGujarat'મંદિર'ની જગ્યામાં જુગારની 'મહેફિલ': ચાર શકુની ઝડપાયા

‘મંદિર’ની જગ્યામાં જુગારની ‘મહેફિલ’: ચાર શકુની ઝડપાયા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામમાં આવેલ દશામાંના મંદીરની જગ્યામાં જુગાર રમતા ચાર શકુનીઓને પોલીસે ત્રણ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબીના જાંબુડિયા ગામેં દશામાંના મંદીરના ગેટની અંદર આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા અશોકભાઇ પરસોતમભાઇ ઇન્દરીયા (ઉ.વ.૪૩), રમેશભાઇ રાણાભાઇ ગેલડીયા (ઉ.વ.૩૬),સંજયભાઇ ધરમશીભાઇ છેટાલીયા (ઉ.વ.૪૧), નવઘણભાઇ હરખાભાઇ ઇટોદરા(ઉ.વ.૨૭) રહે. તમામ જાબુંડિયા ગામવાળાને પોલીસે ઝડપી લીધા હતા. તમામના કબ્જામાંથી ૩૨૫૦/- નો મુદામાલ કબજે કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!