Monday, May 6, 2024
HomeGujaratસાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિતે મોરબી ભાજપ દ્વારા ગાયત્રી યજ્ઞ યોજાયો

સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિતે મોરબી ભાજપ દ્વારા ગાયત્રી યજ્ઞ યોજાયો

મોરબી જિલ્લાને વિકાસનો પંથ આપવા સતત જોમ, જુસ્સા સાથે જહેમતશીલ અને જાગૃત રહેતા મોરબી, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે ત્યારે આ શુભ અવસર નિમિતે તેમના સ્વસ્થ દીર્ઘાયુ માટે નરસંગ ટેકરી મન્દિર ખાતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી ભાજપ આઇટી સેલ દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના આગેવાનો આઇટી ટિમના હોદેદારો, સોશિયલ મીડિયા ટિમના હોદેદારો સહિત બહોળી સંખ્યામાં ભાજપના હોદેદારો, કાર્યકરો અને અગ્રણીઓએ હાજરી આપી યજ્ઞમાં આહુતિ અર્પિ હતી આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડાના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!