Saturday, April 20, 2024
HomeGujaratMorbiમોરબીના કાયાજી પ્લોટ નજીક આવેલ ગીર ડેરી ફાર્મ એટલે મીઠાઈ અને ફરસાણનો...

મોરબીના કાયાજી પ્લોટ નજીક આવેલ ગીર ડેરી ફાર્મ એટલે મીઠાઈ અને ફરસાણનો ખજાનો

મોરબીના રવાપર રોડ પર આવેલ કાયાજી પ્લોટ નજીક ગીર ડેરી ફાર્મનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જેમાં નવરાત્રી અને વિજયાદશમીના પવિત્ર તહેવાર નિમિતે મીઠાઈ, ફરસાણ સહિતની વસ્તુઓનું અવનવો ખજાનો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના કાયાજી પ્લોટ નજીક એ. જે. કંપની સામે આવેલ શિવશક્તિ કોમ્પ્લેક્ષમાં શોપ નં.જી-1માં ગીર ડેરી ફાર્મનો ગત રવિવારના રોજ મંગલ પ્રારંભ કરાયો છે. સ્વીટ એન્ડ નમકીનના આ ભવ્ય શો-રૂમમાં ગીર ગાયના દુધ, ઘી અને માવામાંથી બનાવેલી મીઠાઇ તથા સવારે શુધ્ધ શીંગતેલમાં બનાવેલ ગરમ ફાફડા ગાંઠીયા, સાંજે ગરમ પાપડી ગાંઠીયા તેમજ શુધ્ધ ઘી માં બનાવેલી ગરમ જલેબી સાથે સહિતની એકદમ ફ્રેશ, શુદ્ધ અને સાત્વિક વેરાયટીઓ મળશે. આ અંગે વધુ માહિતી માટે દિનેશભાઈ પંડયા (મો. 98242 53037)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!