Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના સામાકાંઠા વિસ્તારમાં આજથી "શ્રી માં નવરાત્રી મહોત્સવ"નો ભવ્ય શુભારંભ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આજથી “શ્રી માં નવરાત્રી મહોત્સવ”નો ભવ્ય શુભારંભ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપના મેઇન ગેટ સામે સાંઈ બાગ ખાતે આજથી “શ્રી માં નવરાત્રી મહોત્સવ” નું શુભ આરંભ થવા જઈ રહ્યું છે. ત્યારે શ્રી માં નવરાત્રી મહોત્સવના આયોજક અને મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા આ નવરાત્રી નું આયોજન કરવામાં આવતું હોઈ છે. ત્યારે વર્ષ ૧૯૯૮ થી આ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ઉમા ટાઉનશિપ સામે આવેલ સાઈ બાગ, મોરબી ૨ ખાતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યુવાનો ની ટીમ દ્વારા કરવામાં આવતા આ આયોજનમાં આયોજકો દ્વારા મોરબીની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!