Saturday, May 4, 2024
HomeGujaratરાધનપુર શિશુમંદિર ખાતે શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ સંપન્ન

રાધનપુર શિશુમંદિર ખાતે શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ સંપન્ન

હળવદ રોટરી ક્લબ અને રોટરી ક્લબ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી કાનની બહેરાશવાળા લોકો માટે શિશુમંદિર રાધનપુર ખાતે નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો રાધનપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ૧૫૦ થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો હતો જે તમામને શ્રવણ યંત્ર સહાય વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ ઉપરાંત કેમ્પના દરેક મુલાકાતીઓને ચકલીઘરની ભેટ આપવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!