Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના હિન્દૂ સંગઠનો દ્વારા હિંસક તોફાનોના જવાબદારો પર કડક કાર્યવાહી કરવા માંગ...

મોરબીના હિન્દૂ સંગઠનો દ્વારા હિંસક તોફાનોના જવાબદારો પર કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી:રાષ્ટ્રપતિ ને આવેદન પાઠવાયું

મોરબીમાં વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દૂ ધર્મના લોકો પર અમુક જેહાદી કટ્ટરવાદી ઓ દ્વારા હિંસક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને અમુક રાજ્યોમાં તોફાન ફાટી નીકળ્યાં ના બનાવ પણ બન્યા છે તો આવા તોફાન ભડકાવનારા અને તોફાન ફાટી નીકળે તેવા ભાષણ આપતા અને તોફાન કરનારા તત્વોની ઓળખ કરીને તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટર મારફતે આવેદન પાઠવીને રાષ્ટ્રપતિ ને રજુઆત કરવામાં આવી છે તથા ભારત ભરમાં હવે ભવિષ્યમાં આ પ્રકારના બનાવો બનશે તો હિન્દૂ સંગઠનો દ્વારા તેમના પર કડક કાર્યવાહી કરાવવા મેદાને આવશે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!