Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીનાં મહિલાની સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ અમદાવાદના દાતાએ એમ્બ્યુલન્સ ભેટ આપી

મોરબીનાં મહિલાની સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ અમદાવાદના દાતાએ એમ્બ્યુલન્સ ભેટ આપી

મોરબી સિવિલ હોસ્પિટલમાં ખડેપગે રહીને સેવા કરવાની સાથે બિનવારસુ મૃતદેહનો નાતજાતના ભેદભાવ વગર અંતિમ વિધિ કરતા હસીનાબેનની સેવા પ્રવૃતિનો વિડીયો સોશ્યલ મીડિયાના માધ્યમથી અમદાવાદના સુરેશભાઈ સુધી પહોંચ્યો હતો જે સેવાકીય પ્રવૃતિઓથી પ્રભાવિત થઈને સેવામાં સહભાગી બનવા સુરેશભાઈએ એમ્બ્યુલન્સ અર્પણ કરવાનું નક્કી કર્યું હતું અને આજે મોરબી આવીને સંજયભાઈ સેઠ, શાસ્ત્રી નીખીલભાઈ જોષી તેમજ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી જેથી હવે ગરીબ દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા મળી રહેશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!