Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખેતરનો સેઢો સળગાવવાની બાબતે માર મારતાં બે ઇસમો...

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખેતરનો સેઢો સળગાવવાની બાબતે માર મારતાં બે ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં ખેતર નો સેઢો સળગાવવાની ના પાડતા બે આરોપીઓએ ફરિયાદીને માર માર્યો હતો અને ગુંડા બોલી ગાળો આપની જે બાબતે વાંકાનેર તાલુકો ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા હેમુભાઇ જેસિંહભાઈ સાબરીયા વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓની ગામની સીમા વાડી આવેલું હોય જેમાં વાડીમાં તેઓ ઉઘડ જમીન વાવતા હોય જ્યારે તેની બાજુમાં આ કામના આરોપી રસાભાઈ જીવાભાઈ મકવાણા જમીન વાવતા હોય જેનો સેઢો સળગાવતા ફરિયાદિ એ સેઢો સળગાવાની ના પાડતા આ ગામના આરોપી રસાભાઈ જીવાભાઇ મકવાણા તેમજ ભરો રસાભાઈ મકવાણા ઉસકેરાઈ જઈ ફરિયાદીને લાકડાના ધોકા થી ફરીયાદીને માથાના ડાબી બાજુના એક ઘા કરતા ફરીયાદીના માથામાં 6 થી 8 ટાંકા આવતા ફરિયાદીને ઈજા પહોંચી હોઈ જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બે ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!